ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? ગુજ્જર સાંથલ ભીલ ગૉન્ડ ગુજ્જર સાંથલ ભીલ ગૉન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2001-2011 વચ્ચે ભારતની વસ્તી વધારાનો વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહ્યો છે ? 1.90% 2.10% 1.76% 1.40% 1.90% 2.10% 1.76% 1.40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ___ થી કર્કવૃત પસાર થતો નથી. છત્તીસગઢ ત્રિપુરા ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ ત્રિપુરા ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેંચવામાં આવેલ છે ? છ સાત દસ આઠ છ સાત દસ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે. 1. ચિનાબ 2. રાવિ 3. બિયાસ 4. સિંધુ 5. સતલજ 6. જેલમ ફક્ત 1,2 અને 3 ફક્ત 1,2 અને 6 ફક્ત 1,3 અને 4 ફક્ત 2,3 અને 5 ફક્ત 1,2 અને 3 ફક્ત 1,2 અને 6 ફક્ત 1,3 અને 4 ફક્ત 2,3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? ઓઝોન મિથેન મીક સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન મિથેન મીક સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP