ભારતની ભૂગોળ (Geography of India)
મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ?

વાતાગ્રનો વરસાદ
ઉષ્ણતાનયનનો વરસાદ
ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ
વંટાળનો વરસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મણિપુર
મેઘાલય
મિઝોરમ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP