ભારતની ભૂગોળ (Geography of India)
હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
તેલંગાણા
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્તમાનની સિંધુ જળ સંધિ મુજબ કઈ નદીનું પાણી ભારતને અનિયંત્રિત ઉપયોગ માટે ફાળવવામાં આવ્યું છે ?

રાવી
આપેલ તમામ
બિયાસ
સતલુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી ક્યાં રાજ્યમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે ?

કેરળ
મહારાષ્ટ્ર
ગુજરાત
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP