ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જુની પર્વતમાળા કઈ છે ?

શિવાલિક
અરવલ્લી
હિમાલય
આપેલ ત્રણેય પર્વતમાળાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 1,2 અને 3
ફક્ત 1,3 અને 4
ફક્ત 2,3 અને 5
ફક્ત 1,2 અને 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP