Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

જવાહરમલ
ગોપાલહરિ દેશમુખ
આત્મારામ
કેશવચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન ક્ષણભંગુર છે.
જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.
જીવનમાં આશા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP