Talati Practice MCQ Part - 7 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 16 256 512 64 16 256 512 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ? જવાહરમલ ગોપાલહરિ દેશમુખ આત્મારામ કેશવચંદ્ર જવાહરમલ ગોપાલહરિ દેશમુખ આત્મારામ કેશવચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી ક્યો શબ્દ ‘પૃથ્વી’નો સમાનાર્થી નથી ? વિભા ધરા મહિ ક્ષોણિ વિભા ધરા મહિ ક્ષોણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ? જીવન ક્ષણભંગુર છે. જીવન નિરાશામાય છે. જીવન અમર છે. જીવનમાં આશા છે. જીવન ક્ષણભંગુર છે. જીવન નિરાશામાય છે. જીવન અમર છે. જીવનમાં આશા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ you to wait for her ? How long have How much did How will What do How long have How much did How will What do ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયો પાક એસિડને સહન કરી શકે છે ? ઘઉં ચોખા જુવાર મગફળી ઘઉં ચોખા જુવાર મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP