સામાન્ય જ્ઞાન (GK) જાહેર બિભિત્સ વર્તાવ માટે ગુજરાત એકટની કઇ કલમ મુજબ શિક્ષા થાય છે ? 101, 117 110, 107 110, 117 110, 114 101, 117 110, 107 110, 117 110, 114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ? એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સેશન્સ જજ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સેશન્સ જજ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? અટલ બિહારી વાજપેયી વી.પી.સિંગ પંડિત જવાહરલાલ નેહરુ દેવગૌડા અટલ બિહારી વાજપેયી વી.પી.સિંગ પંડિત જવાહરલાલ નેહરુ દેવગૌડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? ગણદર્પણ દ્રયાશ્રય કહાવલી તરંગવઈ ગણદર્પણ દ્રયાશ્રય કહાવલી તરંગવઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું ?' ___ ની જાણીતી કાવ્યપંક્તિ છે. અખો વલ્લભ મેવાડો નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો વલ્લભ મેવાડો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP