ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનાવરની જાન' કોની કૃતિ છે ? ન્હાનાલાલ નવલરામ નર્મદ નંદશંકર મહેતા ન્હાનાલાલ નવલરામ નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? સાત પાંચ ચાર છ સાત પાંચ ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે જણાવેલ ગુજરાતી ભાષાના સાહિત્યકારો પૈકી સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલ છે ? રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલ રઘુવીર ચૌધરી સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ન્હાનાલાલ નારાયણ દેસાઈ બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શુક્લની કૃતિ 'હજો હાથ કરતાલ' નો સાહિત્યપ્રકાર જણાવો ? સોનેટ કવિતા ગઝલ નિબંધ સોનેટ કવિતા ગઝલ નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં નજર મારી ઠરે' - આ પ્રખ્યાત પંક્તિ કયા કવિની છે ? કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી ચં. ચી. મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP