ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનાવરની જાન' કોની કૃતિ છે ? ન્હાનાલાલ નર્મદ નંદશંકર મહેતા નવલરામ ન્હાનાલાલ નર્મદ નંદશંકર મહેતા નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? દિંગલ સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત દિંગલ સંસ્કૃત ગુર્જરા અપભ્રંશ મારુ પ્રાકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? આખ્યાન પદ્યવાર્તા બારમાસી મહાકાવ્ય આખ્યાન પદ્યવાર્તા બારમાસી મહાકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી મધુરાય અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ ધૂમકેતુ કાકાસાહેબ કાલેલકર કનૈયાલાલ મુનશી સ્વામી સચ્ચિદાનંદ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP