ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

નલ્લામલા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
શેવરોય ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી ?

જમ્મુ અને કાશ્મીર
બિહાર
ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ?

100 મિલિયન હેક્ટર
148 મિલિયન હેક્ટર
162 મિલિયન હેક્ટર
200 મિલિયન હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP