ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

મણિપુર
રાજસ્થાન
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી
ઉદવાડા - આતશે બેહરામ
સુરત - ચિંતામણી જૈન દેરાસર
બારડોલી - સરદાર સ્મારક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી ?

મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ?

આંદામાન અને નિકોબાર
દાદરા અને નગર હવેલી
પુડુચેરી (પોંડિચેરી)
દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP