ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

તમિલનાડુ
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ?

સફેદ હાથી
સફેદ વાઘ
ઉડતી ખિસકોલી
યાયાવર પક્ષીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P) જમ્મુ અને કાશ્મીર
Q) સિક્કિમ
R) અરુણાચલ પ્રદેશ
S) હિમાચલ પ્રદેશ

P,Q અને R
આપેલ તમામ
P,R અને S
P અને R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP