ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ
તમિલનાડુ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ?

આમ્રવૃષ્ટિ
ચેરી શાવર્સ
વસંત ઋતુનો તોફાની વરસાદ
બ્લોસમ શાવર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP