ભારતની ભૂગોળ (Geography of India) તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો પ્રમાણ સમય એટલે ___ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તર પ્રદેશની ન્યાયિક રાજધાનીનું નામ જણાવો. વારાણસી કાનપુર લખનૌ પ્રયાગરાજ વારાણસી કાનપુર લખનૌ પ્રયાગરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગુરગાંવ ક્યાં આવેલું છે ? ન્યુ દિલ્હી પંજાબ દિલ્હી હરિયાણા ન્યુ દિલ્હી પંજાબ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી નર્મદા-તાપી ગંગા-યમુના ગંગા-સરસ્વતી ક્રિષ્ના-ગોદાવરી નર્મદા-તાપી ગંગા-યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ કેરીની જાત નથી ? જમાદાર દશેરી કાલીપત્તી નીલમ જમાદાર દશેરી કાલીપત્તી નીલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP