Talati Practice MCQ Part - 4
એક ચોરસનો વિકર્ણ 8√2 સેમી છે. આ ચોરસનું પરિમિતિ શોધો.

40 સેમી
32 સેમી
64 સેમી
46 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

મધુસૂદન પારેખ
મગનલાલ પટેલ
બંસીલાલ વર્મા
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

કાકાસાહેબ કાલેલકર
ગૌરીશંકર જોષી
ઉમાશંકર જોષી
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝીણાભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ
જ્યંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1932
23 માર્ચ, 1931
23 માર્ચ, 1930
23 માર્ચ, 1933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કમ્પ્યૂટર ભાષા COBOL શા માટે ઉપયોગી છે ?

આપેલ તમામ
ગ્રાફિક ઉદ્દેશ્ય
વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય
આર્થિક ઉદ્દેશ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP