ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? સતલજ જેલમ ગંગા રાવી સતલજ જેલમ ગંગા રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? અલબરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ અલબરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1930 વર્ષ 1925 વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1925 વર્ષ 1920 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? ચોથા સાતમા દસમા પ્રથમ ચોથા સાતમા દસમા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? ભગતિસંહ ચિતરંજનદાસ વી.કે. દત્ત આપેલ પૈકી કોઈ નહીં ભગતિસંહ ચિતરંજનદાસ વી.કે. દત્ત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP