Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ ક્લાઈવે
વિલિયમ ટલે
વિલિયમ જ્યોર્જ
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

25 ઓક્ટોબર
16 સપ્ટેમ્બર
25 સપ્ટેમ્બર
16 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

એટલી
ચેમ્બરલેન
વિન્સ્ટન ચર્ચિલ
એડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP