ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ___ કહેવામાં આવતા હતાં. રાજુકા પરદેશીકા ઉપારીકા મહામાત્ર રાજુકા પરદેશીકા ઉપારીકા મહામાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ શબ રોજ જરથોસ્તી માસ ચાંદ્રમાસ શબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? અજંતાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ અજંતાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ભગિની નિવેદિતા ડી.કે.કર્વે રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ભગિની નિવેદિતા ડી.કે.કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? મલ્લીનાથ મહાવીર પાર્શ્વનાથ નેમિનાથ મલ્લીનાથ મહાવીર પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP