ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાના અંત માટેનો પથ
પીડાનું અસ્તિત્વ
પીડાનો અંત
પીડાનું કારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?

ડબલ્યુ. સી. બેનર્જી
મહાત્મા ગાંધી
એ. ઓ. હ્યુમ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?

સક્ય સંપ્રદાય
ભાગવત સંપ્રદાય
સૌર સંપ્રદાય
શૈવ સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP