ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનો અંત
પીડાનું કારણ
પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ?

શક-ક્ષત્રપકાળ
મૌર્યકાળ
ગુપ્તકાળ
પાંડયકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

એડન
ચેમ્બરલેન
વિન્સ્ટન ચર્ચિલ
એટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

ફર્રુખશિયર
મુહમ્મદ શાહ
બહાદુરશાહ-પ્રથમ
જહાંદરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP