ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું કારણ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ? ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ નાગપુર સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 3, 1, 2, 4 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 3, 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP