GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?

રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતના વર્તમાન લોકપાલનું નામ જણાવો.

અજયકુમાર ત્રિપાઠી
પીનાકી ચંદ્ર ઘોષ
દિલીપ બી. ભોંસલે
પ્રદિપકુમાર મોહન્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
લોહીની નળીઓમાં કયા રસાયણને કારણે લોહી ગંઠાતુ અટકે છે ?

ઈન્સ્યૂલિન
સ્ટ્રેપ્ટોકાયનેઝ
સાઈકલોક સ્પોરિન
સ્ટેરિન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
'નિપાત'

જેનું મૂળ હોય તેવો શબ્દ
પાંદડા વગરનું હોય તે
આશ્ચર્ય પમાડે તે
ચપટી વગાડવી તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP