ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ?

ઉત્સવ પ્રેમથી
કુટુંબ પ્રેમથી
વૃક્ષ પ્રેમથી
દેશ પ્રેમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
યાદી - I
a) ઋગ્વેદ
b) અથર્વવેદ
c) સામવેદ
d) યજુર્વેદ
યાદી - II
i) ભજનોનો સંગ્રહ
ii) પવિત્ર ગીતોનો સંગ્રહ
iii) તંત્ર મંત્રનો સંગ્રહ
iv) બલિસૂત્રોનો સંગ્રહ

a-iv, b-ii, c-iii, d-i
a-ii, b-i, c-iv, d-iii
a-iii, b-ii, c-i, d-iv
a-i, b-iii, c-ii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
રાજા રામમોહન રાય
સ્વામી વિવેકાનંદ
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP