ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી પથ્થરમાંથી અકીકમાંથી માટીમાંથી લાકડામાંથી પથ્થરમાંથી અકીકમાંથી માટીમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? ચીન પર્શિયા એનાટોલીઆ બર્મા ચીન પર્શિયા એનાટોલીઆ બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1857 1900 1858 1909 1857 1900 1858 1909 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? ઔરંગઝેબ અકબર શાહજહાં હુમાયુ ઔરંગઝેબ અકબર શાહજહાં હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? સરોજિની નાયડુ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ સરોજિની નાયડુ રતુભાઈ અદાણી પ્રભાશંકર પટ્ટણી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની રાખલદાસ બેનર્જી એચ.ડી. સાંકલીયા પંડિત માધો સરૂપ વત્સ દયારામ સહાની રાખલદાસ બેનર્જી એચ.ડી. સાંકલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP