ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? માટીમાંથી અકીકમાંથી લાકડામાંથી પથ્થરમાંથી માટીમાંથી અકીકમાંથી લાકડામાંથી પથ્થરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી કબીર મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી કબીર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 રોલેટ એક્ટ મોર્લે મિન્ટો સુધારા રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ગદર પાર્ટી સ્વરાજ પાર્ટી ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી ગદર પાર્ટી સ્વરાજ પાર્ટી ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? દિલ્હી સુરત અલીગઢ લખનૌ દિલ્હી સુરત અલીગઢ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? રાજા રામમોહનરાય ગાંધીજી ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ગાંધીજી ભોળાનાથ દિવેટીયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP