ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? સયાજીરાવ તખ્તસિંહજી વિભાજી જામ ખંડેરાવ સયાજીરાવ તખ્તસિંહજી વિભાજી જામ ખંડેરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ એમ.એચ. મેરીગોવડા વિશ્વનાથ ધનદેવ હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ એમ.એચ. મેરીગોવડા વિશ્વનાથ ધનદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1700 ઈ.સ. 1683 ઈ.સ. 1669 ઈ.સ. 1677 ઈ.સ. 1700 ઈ.સ. 1683 ઈ.સ. 1669 ઈ.સ. 1677 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP