ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ ચાણક્ય પાણિની વિષ્ણુશર્મા કાલિદાસ ચાણક્ય પાણિની વિષ્ણુશર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? બાંગ્લાદેશ શ્રીલંકા ચીન પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? ફિરોઝશાહ શેરશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન ફિરોઝશાહ શેરશાહ કુત્બુદ્દીન જલાલુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? પુલકેશી પહેલો વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો યજનવર્મન પુલકેશી પહેલો વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો યજનવર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP