ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? ધરાસણા ચંપારણ દિલ્હી બારડોલી ધરાસણા ચંપારણ દિલ્હી બારડોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? અમીર ખુસરો મુહમ્મદયંગી બહરોજ હમીદરાજા અમીર ખુસરો મુહમ્મદયંગી બહરોજ હમીદરાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? પંજાબ કેસરી ધી ઈન્ડિયા હિન્દ ન્યૂઝ બેંગોલ ગેઝેટ પંજાબ કેસરી ધી ઈન્ડિયા હિન્દ ન્યૂઝ બેંગોલ ગેઝેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? કૌટિલ્ય ધનનંદ ચંદ્રગુપ્ત બિંદુસાર કૌટિલ્ય ધનનંદ ચંદ્રગુપ્ત બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP