ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

મુળુ માણેક
ગરબડદાસ મુખી
સુરજમલ
નારાયણ હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

દાદાભાઈ નવરોજી
સુભાષચંદ્ર બોઝ
સુરેન્દ્રનાથ બેનરજી
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP