ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? ચંપારણ સત્યાગ્રહ બંગભંગની લડત હિંદછોડો લડત દાંડીકૂચ ચંપારણ સત્યાગ્રહ બંગભંગની લડત હિંદછોડો લડત દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ગદર પાર્ટી" ની સ્થાપના કયા દેશમાં કરવામાં આવતી હતી ? અમેરિકા જર્મન અફઘાનિસ્તાન જાપાન અમેરિકા જર્મન અફઘાનિસ્તાન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? ભાનુગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ભાનુગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ? વલંદાઓ પારસી ફ્રેન્ચ ફિરંગીઓ વલંદાઓ પારસી ફ્રેન્ચ ફિરંગીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી જવાહરલાલ નેહરુ ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1971 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP