ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? ઈરાની બ્રાહમી ખરોષ્ઠિ હજુ લીપી ઓળખાઈ નથી ઈરાની બ્રાહમી ખરોષ્ઠિ હજુ લીપી ઓળખાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.1) કુમારગુપ્ત 2) સમુદ્રગુપ્ત 3) સ્કંદગુપ્ત 4) ચંદ્રગુપ્ત બીજો 4, 2, 3, 1 2, 1, 4, 3 4, 2, 3, 1 2, 4, 1, 3 4, 2, 3, 1 2, 1, 4, 3 4, 2, 3, 1 2, 4, 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટીશ વહિવટ દરમિયાન કોની ભલામણથી મદ્રાસ (ચેન્નઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનીવર્સીટીઓની સ્થાપના થઈ ? રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે ચાર્લ્સ વુડ રાજા રામમોહનરાય લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકોલે ચાર્લ્સ વુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP