ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? અજાતશત્રુ અશોક બિંબિસાર બિંદુસાર અજાતશત્રુ અશોક બિંબિસાર બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? મહાત્મા ગાંધી બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ગાંધીજી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP