ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ડેલહાઉસી જનરલ ડાયર કેનીંગ બેન્ટિક ડેલહાઉસી જનરલ ડાયર કેનીંગ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? અરબી ફારસી ઉર્દુ તુર્કી અરબી ફારસી ઉર્દુ તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન લોર્ડ હાર્ડિગ લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ એલિગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 2, 1, 4 અને 3 3, 1, 4 અને 2 4, 2, 3 અને 1 1, 2, 4 અને 3 2, 1, 4 અને 3 3, 1, 4 અને 2 4, 2, 3 અને 1 1, 2, 4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? સૂર્યસેન પૂર્ણસેન નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન પૂર્ણસેન નંદિપાલ ધર્મપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP