ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ કર્ણરાજ મુલકરાજ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ કર્ણરાજ મુલકરાજ ભીમદેવ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં લાલા લજપતરાય બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ એકેય નહીં લાલા લજપતરાય બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? હુમાયુનામા - હુમાયુ કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત હુમાયુનામા - હુમાયુ કુમારસંભવ - કાલિદાસ કથાસરિતસાગર - સોમદેવ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP