ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? શાંતિનાથ નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી રામકૃષ્ણ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? સલીમ (જહાંગીર) શાહજહાં એકેય નહીં ઔરંગઝેબ સલીમ (જહાંગીર) શાહજહાં એકેય નહીં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ નેલ્સન મંડેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP