ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

ઔરંગઝેબ
અકબર
શાહજહાં
હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ?

એકાત્મની હયાતી
પુનઃ જન્મ
સ્યદવદા
કર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

એસ. રાધાકૃષ્ણન
સી. વી. રામન
સી. રાજગોપાલાચારી
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

સર આયરફૂટ
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP