ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? અનુમૌર્યયુગ ગુપ્તકાળ સાતવાહન બંશ મૌર્યયુગ અનુમૌર્યયુગ ગુપ્તકાળ સાતવાહન બંશ મૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? અરીકા મેડુ ઉજ્જૈન કલિંગ અયોધ્યા અરીકા મેડુ ઉજ્જૈન કલિંગ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? બાબા આમ્ટે વિનોબા ભાવે મહાત્મા ગાંધી જમનાદાસ બજાજ બાબા આમ્ટે વિનોબા ભાવે મહાત્મા ગાંધી જમનાદાસ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ? શલાતુર પાટલીપુત્ર તક્ષશિલા ઉજ્જૈન શલાતુર પાટલીપુત્ર તક્ષશિલા ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ગદર પાર્ટી" ની સ્થાપના કયા દેશમાં કરવામાં આવતી હતી ? અફઘાનિસ્તાન અમેરિકા જર્મન જાપાન અફઘાનિસ્તાન અમેરિકા જર્મન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP