ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

લખનઉ, 1996
લાહોર, 1929
કલકત્તા, 1917
બેલગાંવ, 1924

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

4 અને 1
2 અને 3
1 અને 2
3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP