ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? હરિષેણ કાલિદાસ ચંદ બારોટ રાજશેખર હરિષેણ કાલિદાસ ચંદ બારોટ રાજશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? ગુપ્તકાળ મૌર્યયુગ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ મૌર્યયુગ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? મદન મોહન માલવીય સરદાર પટેલ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મદન મોહન માલવીય સરદાર પટેલ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP