ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
ચંદ્રગુપ્ત -2
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તારીખ-ઈ-ફિરોઝશાહી
આયને-અકબરી
બાબરનામા
તવારીખ-એ-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

યંગ ઈન્ડિયા
ઈન્ડિયન ઓપીનીયન
વોઈસ ઓફ ઈન્ડિયા
હરિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP