ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.
ધીરજથી કામ સારું થાય.
કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
થોડું થોડું કરતા મોટું કામ થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે ?

ભાવે પ્રયોગ
કેવળ પ્રયોગ
વિકારી પ્રયોગ
કાકુ પ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP