ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? અલ્હાબાદ દિલ્હી આગ્રા ફતેહપુર સિક્રી અલ્હાબાદ દિલ્હી આગ્રા ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ? ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ? રવિકીર્તિ બીલ્હાના મંગાલેસા ભાની રવિકીર્તિ બીલ્હાના મંગાલેસા ભાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ દાદાભાઈ નવરોજી પી.ડી. ઓઝા એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ દાદાભાઈ નવરોજી પી.ડી. ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? ભાવનગર દાહોદ પંચમહાલ રાજપીપળા ભાવનગર દાહોદ પંચમહાલ રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? બિંદુસાર બિંબિસાર અશોક અજાતશત્રુ બિંદુસાર બિંબિસાર અશોક અજાતશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP