ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

આગ્રા
દિલ્હી
અલ્હાબાદ
ફતેહપુર સિક્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.

ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન
સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન
ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ
સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકારશ્રી સાથે સમાધાન થવાથી
સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
ચૌરીચૌરાની ઘટનાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?

સૌર સંપ્રદાય
સક્ય સંપ્રદાય
ભાગવત સંપ્રદાય
શૈવ સંપ્રદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ?

ગાડરિયા
વાગડિયા
ટહેડિયા
ગોપાલકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP