ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? આગ્રા દિલ્હી અલ્હાબાદ ફતેહપુર સિક્રી આગ્રા દિલ્હી અલ્હાબાદ ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ? સૌર સંપ્રદાય સક્ય સંપ્રદાય ભાગવત સંપ્રદાય શૈવ સંપ્રદાય સૌર સંપ્રદાય સક્ય સંપ્રદાય ભાગવત સંપ્રદાય શૈવ સંપ્રદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ગાડરિયા વાગડિયા ટહેડિયા ગોપાલકો ગાડરિયા વાગડિયા ટહેડિયા ગોપાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? આગમ ત્રિપિટક જાતક અવેસ્તા આગમ ત્રિપિટક જાતક અવેસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP