ભારતનો ઈતિહાસ (History of India)
"હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ?

આચાર્ય વિનોબા ભાવે
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
ખાન અબ્દુલ ગફારખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર
સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર
સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

તબીબી શાખાની યુનાની પદ્ધતિ
જ્યોતિષશાસ્ત્ર
બાગાયત વિદ્યા
ગણિત શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

સપ્ટેમ્બર, 1931
નવેમ્બર, 1931
ડિસેમ્બર, 1932
નવેમ્બર, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ?

એક્ટ - III
એક્ટ - VI
એક્ટ - VIII
એક્ટ - V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP