ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? બુદ્ધ ભિક્ષુ ધર્મ સંઘ બુદ્ધ ભિક્ષુ ધર્મ સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? આપેલ પૈકી એક પણ નહીં ડેવીડ હેર હેનરી દેરોઝિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આપેલ પૈકી એક પણ નહીં ડેવીડ હેર હેનરી દેરોઝિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ સામવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? એની બેસન્ટ લાલા લજપતરાય માધવ ગોળવાલકર ભગતસિંહ એની બેસન્ટ લાલા લજપતરાય માધવ ગોળવાલકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'An introduction of the dream Land' ના લેખક કોણ છે ? બાલ ગંગાધર તિલક ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ વિનાયક દામોદર સાવરકર બાલ ગંગાધર તિલક ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ વિનાયક દામોદર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ જ્યોતિબા ફૂલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP