ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? બુદ્ધ સંઘ ભિક્ષુ ધર્મ બુદ્ધ સંઘ ભિક્ષુ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ઈ.સ. 1982માં ક્યા સ્થળે પ્રથમવાર હૉકી વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભુવનેશ્વર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ભુવનેશ્વર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન બંકિમચંદ્ર ચેટર્જી મોતીલાલ ઘોષ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? ગોવા દીવ કાલિકટ કોચી ગોવા દીવ કાલિકટ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં લાલા લજપતરાય બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ એકેય નહીં લાલા લજપતરાય બાળગંગાધર તિલક બિપિનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP