ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

અશોક
ચંદ્રગુપ્ત મોર્ય
બિંબિસાર
બિંદુસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ?

ડુંગરના રાજા
આયર્ન શૌલ
આયર્ન પેશવા
ડુંગરના બાદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

બિપિન ચંદ્ર પાલ
અરવિંદો ઘોષ
અશ્વિનીકુમાર
બાલ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈએ
સુભાષચંદ્ર બોઝે
મહાત્મા ગાંધીજીએ
મોરારજી દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP