ભારતનો ઈતિહાસ (History of India) "કાયમી જમાબંધી" નો જનક કોણ હતો ? કર્ઝન કોર્નવોલિસ કલાઈવ વેલેસ્લી કર્ઝન કોર્નવોલિસ કલાઈવ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ગોપાલકો ગાડરિયા વાગડિયા ટહેડિયા ગોપાલકો ગાડરિયા વાગડિયા ટહેડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? અલાઉદ્દીન ખીલજી મુબારક ખીલજી મોહંમદ તઘલક ફિરુઝ તઘલક અલાઉદ્દીન ખીલજી મુબારક ખીલજી મોહંમદ તઘલક ફિરુઝ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? સિંચાઈ કાર્યના ઉપયોગ માટે નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર રાજ્યની જમીનમાં વાવણી પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP