ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

બહુવ્રીહી
તત્પુરુષ
દ્વંદ્વ
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો

કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી
કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.
સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે.

મોરનું ઈંડું ચીતરાઈ જ જાય
હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય
મોર સુંદર હોય તેથી
ઈંડા સુંદર ચીતરેલા જ હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP