ભારતનો ઈતિહાસ (History of India)
કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?

સાઈમન કમિશન વિરોધી લડત
અસહકાર
બંગભંગ
હોમરૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

રાજા રામમોહનરાય
દેવેન્દ્રનાથ ટાગોર
કેશવચંદ્ર સેન
પંડિત ગુરુદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

અકબર
ઔરંગઝેબ
હુમાયુ
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP