ભારતનો ઈતિહાસ (History of India)
કઈ લડતમાં લાઠીચાર્જ થી ઘવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું ?

બંગભંગ
હોમરૂલ
સાઈમન કમિશન વિરોધી લડત
અસહકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?

લોકમાન્ય ટિળક
રાજા રામમોહનરાય
લાલા લજપતરાય
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
ચરક અને સુશ્રુત
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

લોરિયા - નંદનગઢ સ્તૂપ
સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ
તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP