ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ?

મહાત્મા ગાંધી
ગોપાલકૃષ્ણ ગોખલે
બાલ ગંગાધર તિલક
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

એકનાથ
તુકારામ
કબીર
ભગવાનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.
1) પાણીપતનું ત્રીજું યુદ્ધ
2) પ્લાસીનું યુદ્ધ
3) ત્રીજી કર્નાટક વોર
4) એંગ્લો-ગુરખા વોર
A) 1814-16
B) 1761
C) 1757
D) 1756-1763

1-C, 2-D, 3-A, 4-B
1-B, 2-C, 3-D, 4-A
1-D, 2-A, 3-B, 4-C
1-A, 2-B, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

લોર્ડ માઉન્ટબેટન
એસ. રાધાકૃષ્ણન
સી. વી. રામન
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી.

વૅલેસ્લી
કૉર્નવૉલીસ
વિલિયમ બેન્ટિક
વૉરન હેસ્ટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP