ભારતનો ઈતિહાસ (History of India) હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા રાજા રામમોહનરાય ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ દિવેટીયા રાજા રામમોહનરાય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 29-09-1757 23-08-1757 25-07-1757 23-06-1757 29-09-1757 23-08-1757 25-07-1757 23-06-1757 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ચીન ઈટલી જર્મની જાપાન ચીન ઈટલી જર્મની જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ? વોરન હેસ્ટિંગ્સ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP