ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ?

ભાવપલટો
ચમત્કૃતિ
અર્યછાયા
લાઘવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મહોરાના માણસ એટલે શું ?

પડદા પાછળ રહીને કામ કરતો માણસ
જેનું સાચું વ્યક્તિત્વ બહાર ન આવે તે વ્યક્તિ
કોઈ વ્યક્તિના પ્રતિનિધિ
સોનમહોર જેવા મૂલ્યવાન વ્યક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP