ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

મુહમ્મદ-બીન તુઘલક
ફીરૂઝ તુઘલક
અલાઉદ્દીન ખીલજી
ગ્યાસુદ્દીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
મોતીલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ
માનવેન્દ્રનાથ રોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

દાંડીકૂચ
બંગભંગની લડત
હિંદછોડો લડત
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સયુરઘલ' નો અર્થ શું થાય છે ?

પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન
ભાડા રહીતની જમીન
વારસાઈ જમીન
વચેટિયાઓને અપાયેલી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

ચરક અને સુશ્રુત
ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP