ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 1, 2, 4 3, 4, 2, 1 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 1, 2, 4 3, 4, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા પંડિત નેહરુ ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો જેલનું સંચાલન કાયદા અને વ્યવસ્થાની જાળવણી ન્યાયિક કાર્યો વેરો ઉઘરાવવો જેલનું સંચાલન કાયદા અને વ્યવસ્થાની જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 1 સપ્ટેમ્બર, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP