ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ માનવેન્દ્રનાથ રોય જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ માનવેન્દ્રનાથ રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? દાંડીકૂચ બંગભંગની લડત હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? યુ.એસ.એ. રશિયા ચીન જાપાન યુ.એસ.એ. રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વારસાઈ જમીન વચેટિયાઓને અપાયેલી જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન ભાડા રહીતની જમીન વારસાઈ જમીન વચેટિયાઓને અપાયેલી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP