ભારતનો ઈતિહાસ (History of India)
સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ?

જર્મની
ઈટલી
જાપાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ?

એટલી
ચેમ્બરલેન
વિન્સ્ટન ચર્ચિલ
એડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો
કુતુબમીનાર : કુતુબુદીન ઐબક
મેહરગઢનો કિલ્લો : રાવ જોધા
ચાર મિનાર : અક્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP