ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજારાજા ચોલા -I રાજાધિરાજ ચોલા અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજારાજા ચોલા -I રાજાધિરાજ ચોલા અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા મથુરા અને સારનાથ પુરુશાપુરા અને પાટલીપુત્ર સરનાથ અને શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે ? તામીલ પાલી પ્રાકૃત સંસ્કૃત તામીલ પાલી પ્રાકૃત સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી ? સાન ફ્રાન્સિસ્કો પેરિસ લન્ડન સિંગાપુર સાન ફ્રાન્સિસ્કો પેરિસ લન્ડન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP