ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? મુઘલ અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા ચાલુક્ય અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા ચાલુક્ય અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? ઈન્ડિયન ઓપીનીયન હરિજન વોઈસ ઓફ ઈન્ડિયા યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન વોઈસ ઓફ ઈન્ડિયા યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? શ્યામજીકૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા રાણા સરદારસિંહ વીર સાવરકર મેડમ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? નારાયણ હેમચંદ્ર સુરજમલ ગરબડદાસ મુખી મુળુ માણેક નારાયણ હેમચંદ્ર સુરજમલ ગરબડદાસ મુખી મુળુ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? લાલા હરદયાલ ભગતસિંહ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ લાલા હરદયાલ ભગતસિંહ લાલા લજપતરાય ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP