ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું જોડકું અયોગ્ય છે ? ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ફુગડી - ગોવા ગોંધા - ત્રિપુરા ગૌર નૃત્ય - છત્તીસગઢ ગોતીપુવા -ઓડિશા ફુગડી - ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ઐપન - હિમાચલ પ્રદેશ મંડના - મધ્યપ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક ઐપન - હિમાચલ પ્રદેશ મંડના - મધ્યપ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઓળીપો' કયા પ્રકારની કલા છે ? કેશ ગૂંફનની ભીતચિત્ર નખ રંગવાની વસ્ત્ર રંગવાની કેશ ગૂંફનની ભીતચિત્ર નખ રંગવાની વસ્ત્ર રંગવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી રવિશંકર રાવલ શ્રી જેમીની રોય શ્રી કે.એ. સાયગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP