ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ગ્યાસુદ્દીન તુઘલક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? ખેડા સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અસહકાર ચળવળ ખેડા સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અસહકાર ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? બિંદુસાર ચંદ્રગુપ્ત અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત અશોક બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘ડબકી ડોળો’ શું છે ? લોક રમત લોકમેળો લોક ધર્મ લોક સંગીત લોક રમત લોકમેળો લોક ધર્મ લોક સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ? બૃહદરથ ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બિંદુસાર બૃહદરથ ચંદ્રગુપ્ત મૌર્ય સંપ્રતિ બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર બિંબિસાર અશોક ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર બિંબિસાર અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP