ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાલાજી બાજીરાવ બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાજીરાવ બીજો બાલાજી બાજીરાવ બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાજીરાવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી સાયમન કમિશન હંટર કમિશન અચીસન કમિશન આપેલ પૈકી કોઇ નહી સાયમન કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર વિજયસેન બિલ્હણ સોમેશ્વર તૃતીય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP