ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? અકબર કુતુબુદ્દીન ઐબક જહાંગીર શાહજહાં અકબર કુતુબુદ્દીન ઐબક જહાંગીર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? ગંગા રાવી સતલજ જેલમ ગંગા રાવી સતલજ જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેલેસ્લીની સહાયકારી યોજના નીચેના પૈકી કયા રાજ્ય શાસકે સ્વીકારેલ ન હતી ? મૈસુર હોલકર કર્ણાટક ગાયકવાડ મૈસુર હોલકર કર્ણાટક ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ? ફિરોજશાહ તુઘલક બલ્બન અલાઉદ્દીન ખીલજી આપેલ પૈકી એક પણ નહીં ફિરોજશાહ તુઘલક બલ્બન અલાઉદ્દીન ખીલજી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ? સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II સમુદ્રગુપ્ત કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ચંદ્રગુપ્ત-II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? કાવેરી સતલજ નર્મદા હુગલી કાવેરી સતલજ નર્મદા હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP