ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? સર જાર્જ સ્ટેનલે લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ લૉર્ડ વેલિંગ્ટન સર જાર્જ સ્ટેનલે લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ લૉર્ડ વેલિંગ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? ઈન્ડિયન ઓપીનીયન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ઈન્ડિયન ઓપીનીયન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ? સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય અશોક સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP