ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? સપ્ટેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 સપ્ટેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1931 નવેમ્બર, 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ કેરળ દિલ્હી પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ દિલ્હી પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ? મોહમ્મદ બિન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફિરૂઝ તઘલક બલ્બન મોહમ્મદ બિન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફિરૂઝ તઘલક બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? ભાસ્કરાચાર્યને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને વરાહમિહિરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP