ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ખુદાઈ ખીદમતગર ગદર પાર્ટી ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ખુદાઈ ખીદમતગર ગદર પાર્ટી ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુલંદ દરવાજાની ઈમારત ક્યાં આવી ? લખનૌ દિલ્હી આગ્રા ફતેહપુર સિક્રી લખનૌ દિલ્હી આગ્રા ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? દિલ્હી લખનૌ અલીગઢ સુરત દિલ્હી લખનૌ અલીગઢ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? રિહન્દ નદી દામોદર ઘાટી પરિયોજના ચંબલ પરિયોજના તેહરી બંધ રિહન્દ નદી દામોદર ઘાટી પરિયોજના ચંબલ પરિયોજના તેહરી બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામતીર્થ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP