ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? મુંડક ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ મુંડક ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન યંગ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ ખુરજા – ઓડિશા બ્લુ - વલસાડ સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ ખુરજા – ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? બી. જી. તિલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહન રાય બી. જી. તિલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહન રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP